⏺️ વિશ્વાસ/અવિશ્વાસ પ્રસ્તાવ સંક્ષિપ્ત માહિતી/બંધારણ MCQs/General Knowledge Gujarati Mcqs 2023
👉અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરનાર પ્રથમ
વડાપ્રધાન.( અવિશ્વાસના પ્રસ્તાવ વિરુદ્ધ બહુમતી મેળવનાર પ્રથમ વડાપ્રધાન) - જવાહરલાલ નહેરુ (1963) (અવિશ્વાસના પ્રસ્તાવના સમર્થનમાં 62 મત અને અવિશ્વાસ પ્રસ્તાવની વિરુદ્ધમાં 347 મત પડયા હતા)
👉અવિશ્વાસના પ્રસ્તાવમાં બહુમતી મેળવવામાં અસફળ રહેનાર વડાપ્રધાન - હજુ સુધી કોઈ વડાપ્રધાને અવિશ્વાસના પ્રસ્તાવમાં હારી જવાથી રાજીનામું આપવું પડ્યું નથી. 1978માં મોરારજી દેસાઈ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થયો હતો પરંતુ મોરારજી દેસાઈએ મતવિભાજન પહેલાં જ રાષ્ટ્રપતિને રાજીનામું સોપ્યું હતું.
👉 વિશ્વાસના પ્રસ્તાવમાં બહુમતી મેળવવામાં અસફળ રહેનાર પ્રથમ વડાપ્રધાન - વિશ્વનાથ પ્રતાપ સિંહ (1990)
👉સૌથી વધુ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરનાર વડાપ્રધાન - ઈન્દિરા ગાંધી (15 વખત)
👉 સૌ પ્રથમ વખત અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરનાર - આચાર્ય જે.બી.કૃપલાણી
👉 વિશ્વાસના પ્રસ્તાવમાં એક મતથી હારનાર | એકમાત્ર વડાપ્રધાન- અટલ બિહારી વાજપેયી (1999 AIADMK પાર્ટીના જયલલિતાએ વિશ્વાસ મતની વિરુદ્ધમાં મત આપ્યો હતો.)
⏺️ *💥ભારતના 13 મહાબંદરો...💥*
✍️ કંડલા બંદર --ગુજરાત
✍️ મુંબઈ બંદર-- મહારાષ્ટ્ર
✍️ ન્યુ મુંબઈ બંદર, જવાહરલાલ નહેરુ બંદર --મહારાષ્ટ્ર
✍️ માર્મગોવા બંદર --ગોવા
✍️ન્યુ મેંગલોર બંદર --કર્ણાટક
✍️કોચીન બંદર-- કેરળ
✍️ તુતીકોરીન બંદર --તમિલનાડુ
✍️ચેન્નાઈ બંદર --તમિલનાડુ
✍️એનલ બંદર-- તમિલનાડુ
✍️વિશાખાપટ્ટનમ બંદર-- આંધ્ર પ્રદેશ
✍️પારદ્રીપ -- ઓરિસ્સા
✍️ કલકત્તા હલ્દિયા બંદર-- બંગાળ
✍️પોર્ટ બ્લેયર -- અંદમાન નિકોબાર
*⏺️ આમુખ અંગે વ્યક્તિઓએ આપેલ વિવિધ મંતવ્યો:-*
➡️"આમુખ એ બંધારણનું હદય છે."
➖ ઠાકુરદાસ ભાર્ગવ
➡️"આમુખ રાજકીય કુંડળી છે."
➖ કનૈયાલાલ મુનશી
➡️"આમુખ એ બંધારણનો ઓળખપત્ર અને પરિચયપત્ર છે."
➖ એન.એ.પાલકીવાલા
➡️"બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું હતું, અને જેના સ્વપ્ન જોયા તેને અભિવ્યક્ત કરે છે."
➖ ક્રિષ્નાસ્વામી ઐયર
➡️"બંધારણના આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યું અને બંધારણના આત્મા તરીકે ઓળખાવ્યું."
➖ એમ.હિદાયતુલ્લા
⛔️To The Point⛔️
➖માઉસના શોધક:- એંગલબોર્ટ માઉસ
➖પ્રિન્ટરના શોધક:- ચેસ્ટર કાર્લસન
➖કીબોર્ડના શોધક:- ક્રિસ્ટોફર લેથમ શોલ્સ
➖3D પ્રિન્ટરના શોધક:- ચક હલ
➖કમપ્યૂટરના શોધક:- ચાર્લ્સ બેબેઝ
➖ઇન્ટરનેટના પિતા:- વિન્ટ સર્ફ
➖ઇ-મેલના શોધક:- રે ટમલિનસન
*⏺️ ધર્મ અને ધર્મસ્થાપકો ગ્રંથ*
*🔸ખ્રિસ્તી*
સ્થાપક : ઈસુ ખ્રિસ્ત
ગ્રન્થ : બાઇબલ
સ્થળ : દેવળ (ચર્ચ )
પ્રતીક : ક્રોસ
*🔸ઇસ્લામ*
સ્થાપક : હજરત મહમદ પયગંબર
ગ્રન્થ : કુરાન
સ્થળ : મસ્જિદ
પ્રતીક : બીજનો ચંદ્ર
*🔸શીખ*
સ્થાપક : ગુરુ નાનક
ગ્રન્થ : ગ્રંથસાહેબ
સ્થળ : ગુરુદ્વારા
પ્રતીક : બે તલવારની વચ્ચે કિરપાણ
*🔸પારસી*
સ્થાપક : અષો જરથુષ્ટ
ગ્રન્થ : અવેસ્તા
સ્થળ : અગિયારી
પ્રતીક : અગ્નિ
🔸 *યહૂદી*
સ્થાપક :મોઝીઝ
ગ્રન્થ : દોરાહ
સ્થળ : સિનેગોગ
પ્રતીક : મોજીત